દેવર્ષિ નારદ રાજા સૃઞ્જંયને “રામ રાજ્ય” નું વર્ણન કરતા કહે છે:
नाधनो यस्य विषये नानर्थः कस्यचिद्भवेत्।
सर्वस्यासीत्पितृसमो रामो राज्यं यदन्वशात्।।
सर्वस्यासीत्पितृसमो रामो राज्यं यदन्वशात्।।
દશરથ નંદન શ્રી રામનાં રાજ્યમાં કોઈ સ્ત્રી વિધવા ન હતી , કોઈ અનાથ ન હતું , તે પ્રજાને પોતાના સંતાન ની સમાન રાખતા હતા.
कालवर्षी च पर्जन्यः सस्यानि समपादयत्।
नित्यं सुभिक्षमेवासीद्रामे राज्यं प्रशासति।।
नित्यं सुभिक्षमेवासीद्रामे राज्यं प्रशासति।।
ત્યારે મેઘ સમયપર વર્ષા કરતા હતા , સમયસર અન્ન પાકતું હતું , સર્વદા સુકાળ રહેતો હતો.
प्राणिनो नाप्सु मञ्जन्ति नानर्थे पावकोऽदहत्।
न व्यालतो भयं चासीद्रामे राज्यं प्रशासति।।
न व्यालतो भयं चासीद्रामे राज्यं प्रशासति।।
તે સમયે કોઈ જીવ પાણીમાં ડૂબીને મરતો ન હતો . કોઈને અગ્નિ થી કષ્ટ પહોચતું ન હતું . ક્યારે કોઈ રોગોનો ભય ન હતો .
आसन्वर्षसहस्रिण्यस्तथा वर्षसहस्रकाः।
अरोगाः सर्वसिद्धार्था रामे राज्यं प्रशासति।।
अरोगाः सर्वसिद्धार्था रामे राज्यं प्रशासति।।
દરેક સ્ત્રી અને પુરુષનું આયુ સહસ્ત્ર વર્ષોનું હતું . અનેક પ્રકારની સિદ્ધિ સર્વદા હાજર રહેતી હતી .
नान्योन्येन विवादोऽभूत्स्त्रीणामपि कुतो नृणाम्।
धर्मनित्याः प्रजाश्चासन्रामे राज्यं प्रशासति।।
धर्मनित्याः प्रजाश्चासन्रामे राज्यं प्रशासति।।
કોઈ પણ જાતનો વિવાદ સ્ત્રીઓ વચ્ચે થતો ન હતો , પછી પુરુષોની વાત જ ક્યાં ? મૂર્તિમાન ધર્મ પ્રજા…
No comments:
Post a Comment