સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો
– ચૂંટણી આવે છે એટલે હુમલો કરાવ્યો
-ચૂંટણી તો 2014 પછી દર વર્ષે હતી. બિહાર વખતે જ કરી દીધી હોત તો તે પછી દરેક ચૂંટણી જીતત. જોકે યુદ્ધ પછી ચૂંટણી જીતવાની કોઈ શક્યતા નથી હોતી. 1971ના યુદ્ધ પછી ઈન્દિરા ગાંધી 1977માં હાર્યાં હતાં. 1999ના કારગિલ યુદ્ધ પછી અટલજી જીત્યા હતા. 2008માં ઇતિહાસના સૌથી ભયંકર (મુંબઈ) હુમલા પછી પણ મનમોહન સરકાર દિલ્લીમાં અને કૉંગ્રેસ-એનસીપી સરકાર મહારાષ્ટ્રમાં ફરી જીત્યાં હતાં. એટલે યુદ્ધ પછી ચૂંટણી જીતે તેવી કોઈ લેખિત ફૉર્મ્યુલા નથી. અને અત્યારે લોકસભાની ચૂંટણી નથી. ઉ.પ્ર. , પંજાબ ને ગુજરાતની ચૂંટણી જીતવા યુદ્ધ ન કરે. માયાવતી (જેવી બબુચક)ની વિચારધારાનો પ્રભાવ છે કે શું?
– પણ બેચાર મચ્છરને મારવાથી ડેન્ગ્યુ ન મટે.
– તો શું એ બેચાર મચ્છરોને જીવતા રહેવા દઈ બીજાને પણ ડેન્ગ્યુ થવા દેવો? ડેન્ગ્યુ થયો હોય તો મચ્છર મારવા ઉપરાંત દવા પણ લેવી પડે. મચ્છર ન થાય તે માટે ઘરમાંય સ્વચ્છતા રાખવી પડે. (એ સ્વચ્છતા ન રાખી તેથી તો તમારા જેવા દેશવિરોધી મચ્છર પેદા થયા.)
– એના ઘરમાં ઘૂસીને નથી માર્યા
-એવું કેમ?
-પા.અ.કા. તો આપણું જ છે ને. એટલે એના ઘરમાં ઘૂસીને માર્યા ન કહેવાય.
– પણ અત્યારે છે તો પાકિસ્તાનના કબજામાં ને.
– મ્યાનમારમાં ઘૂસીને ત્રાસવાદીઓને માર્યા, પાકિસ્તાની બૉટ સળગાવી એ ઘટનાની જેમ આ પણ બોગસ છે
– સેના પાસે વિડિયો છે
-વિડિયો ઉપજાવેલો હોઈ શકે. અમેરિકા ચંદ્ર પર ગયું તેવી રીતે.
-પાકિસ્તાન પર ઇરાને પણ ગોળીબાર કર્યો.
-મૌન.
-તમે કહેતા હતા ને કે ભારત પાકિસ્તાનને એકલું પાડવા જતાં પોતે જ એકલું પડી ગયું. અત્યારે તો ભારતને અફઘાનિસ્તાન, ઈરાન ને બાંગ્લાદેશનો ટેકો છે. ચીને પણ તટસ્થ વલણ રાખ્યું છે.
-મૌન.
ઉંદર સાત પૂંછડિયાની વાર્તા સાંભળી હશે. પણ હવે ઉંદર શાણો થઈ ગયો છે. એ બીજાના ખેતરમાં જઈને પાકને નુકસાન કરી આવે છે.
-ચૂંટણી તો 2014 પછી દર વર્ષે હતી. બિહાર વખતે જ કરી દીધી હોત તો તે પછી દરેક ચૂંટણી જીતત. જોકે યુદ્ધ પછી ચૂંટણી જીતવાની કોઈ શક્યતા નથી હોતી. 1971ના યુદ્ધ પછી ઈન્દિરા ગાંધી 1977માં હાર્યાં હતાં. 1999ના કારગિલ યુદ્ધ પછી અટલજી જીત્યા હતા. 2008માં ઇતિહાસના સૌથી ભયંકર (મુંબઈ) હુમલા પછી પણ મનમોહન સરકાર દિલ્લીમાં અને કૉંગ્રેસ-એનસીપી સરકાર મહારાષ્ટ્રમાં ફરી જીત્યાં હતાં. એટલે યુદ્ધ પછી ચૂંટણી જીતે તેવી કોઈ લેખિત ફૉર્મ્યુલા નથી. અને અત્યારે લોકસભાની ચૂંટણી નથી. ઉ.પ્ર. , પંજાબ ને ગુજરાતની ચૂંટણી જીતવા યુદ્ધ ન કરે. માયાવતી (જેવી બબુચક)ની વિચારધારાનો પ્રભાવ છે કે શું?
– પણ બેચાર મચ્છરને મારવાથી ડેન્ગ્યુ ન મટે.
– તો શું એ બેચાર મચ્છરોને જીવતા રહેવા દઈ બીજાને પણ ડેન્ગ્યુ થવા દેવો? ડેન્ગ્યુ થયો હોય તો મચ્છર મારવા ઉપરાંત દવા પણ લેવી પડે. મચ્છર ન થાય તે માટે ઘરમાંય સ્વચ્છતા રાખવી પડે. (એ સ્વચ્છતા ન રાખી તેથી તો તમારા જેવા દેશવિરોધી મચ્છર પેદા થયા.)
– એના ઘરમાં ઘૂસીને નથી માર્યા
-એવું કેમ?
-પા.અ.કા. તો આપણું જ છે ને. એટલે એના ઘરમાં ઘૂસીને માર્યા ન કહેવાય.
– પણ અત્યારે છે તો પાકિસ્તાનના કબજામાં ને.
– મ્યાનમારમાં ઘૂસીને ત્રાસવાદીઓને માર્યા, પાકિસ્તાની બૉટ સળગાવી એ ઘટનાની જેમ આ પણ બોગસ છે
– સેના પાસે વિડિયો છે
-વિડિયો ઉપજાવેલો હોઈ શકે. અમેરિકા ચંદ્ર પર ગયું તેવી રીતે.
-પાકિસ્તાન પર ઇરાને પણ ગોળીબાર કર્યો.
-મૌન.
-તમે કહેતા હતા ને કે ભારત પાકિસ્તાનને એકલું પાડવા જતાં પોતે જ એકલું પડી ગયું. અત્યારે તો ભારતને અફઘાનિસ્તાન, ઈરાન ને બાંગ્લાદેશનો ટેકો છે. ચીને પણ તટસ્થ વલણ રાખ્યું છે.
-મૌન.
ઉંદર સાત પૂંછડિયાની વાર્તા સાંભળી હશે. પણ હવે ઉંદર શાણો થઈ ગયો છે. એ બીજાના ખેતરમાં જઈને પાકને નુકસાન કરી આવે છે.
No comments:
Post a Comment